________________
રાજદરબારમાં સન્માન
મુનિરાજોને માટે રસ્તા કરી આપીએ છીએ. ” શ્રીમાન સંપતરાવ ગાયકવાડે પ્રાથના કરી.
૩૧૯
શ્રેતાજનાની શાંતિ માટે મહારાજશ્રીએ જે સાધુઓને જવું હાય તેએને જવાને સૂચના કરી. રસ્તા પણ થઈ ગયા. કેટલાક સાધુએ બેસી રહ્યા—વ્યાખ્યાનધારા ફરી ચાલી. જ્યારે વ્યાખ્યાનની પૂર્ણાહૂતિ થઈ ત્યારે હારા મુખેથી ધન્ય, ધન્ય, અદ્વિતીય વિદ્વતા, મનેાહર શૈલી, સુંદર વિચારધારા, વગેરે અનેક ઉદ્ગારા સંભળાયા