________________
૩૭૧
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો
પ્રવકજી ગુજરાતમાં રહ્યા રહ્યા આ કેમ સહન કરી શકે ? તેમણે ખુલ્લંખુલ્લા જાહેર કર્યું કે “પંજાબના શ્રી સંઘની જાગૃતિ અને સંગઠન કરવા–કરાવવાના કાર્યમાંજ સાચી સાધુતા રહેલી છે. મહાસભા પંજાબને ઉત્ક શું ન સમાજને ઉત્કર્ષ નથી પંજાબ શ્રી સંઘ જેવું સંગઠન જે પ્રાંતે પ્રાંતમાં થાય છે તે જન સમાજ હિંદ ભરમાં સમૃદ્ધ અને દ્વિતીય ગણાય. સારા કાર્યમાં વિન આવે એ તો મહાપુરુષની કસોટી છે. રખેવા કાર્યો કરીને પછી ટીકા કરવાને ઈજારો મેળવવું જોઈએ.”
આ વખતે પ્રવર્તક મહારાજશ્રીએ પ. મહારાજ શ્રી લલિતવિજાજી હાલ આચાર્ય ને એક પત્ર લખ્યો ડતા તેને છેડે ભાગ અહીં આપવામાં આવે છે: * * *
આ ઉડતા ગપગેળાના આધારે કોઈ પણ જાતનું આંદોલન કરવાથી શું ધર્મામાઓને ધર્મવૃદ્ધિને લાભ થશે કે? * * * અને હવે તે મુનિ વલલભવિજયજી મહારાજ ગૂજરાત દેરાને સુખદાયી વિડર છેડી. કદાચક ક્ષેત્રોમાં ફરી ફરીને ધર્મોપદેશ આપે છે. શું આમ તેમને કોઈ સ્વાર્થ છે? * * કેઈકે તેમનાથી જુદાઈ રાખવાવાળા અનુચિત આક્ષેપ કરે છે. તેઓએ પોતાના કર્મબંધનનો વિચાર કરે ઘટે. સાધુ તે સમાધિરસમાં મન રહે એજ તેમને માટે હિત
“ પંજાબમાં હતું ત્યારે ગુરુ મહારાજ વિદ્યમાન હતા. તેઓશ્રી વારંવાર કહેતાઃ “મારા પછી ગુજરાતી