________________
મુંબઈમાં કલ્યાણકારી કાર્યા
ભાવ ! આપણા ચરિત્રનાયકે પણ પ્રવર્તી કજી મહારાજ પ્રતિ એક આજ્ઞાપાલક પુત્ર જેવા સંબંધ રાખ્યા છે.
૩૭૩
સ, ૧૯૫૭માં આપણા
ચરિત્રનાયકને આચાય પદવી અર્પણ કરવા શ્રી સંઘ પંજાબે હિલચાલ કરી. ગુજરાતના સહ્યાની પણ અનુમતિ મેળવી. પણ પ્રવત કજી મહારાજશ્રી દીઘ દ્રષ્ટિ વાળા હતા, તેમણે તે વિષે મહારાજશ્રીને ચેતવ્યા અને આપણા ચશ્ત્રિનાયકે તેમની આજ્ઞાને શિરોધાય કરી. આ હતા તેમને અન્નને આત્મીય પિતાપુત્ર જેવે દિવ્ય સંબંધ અને એજ પ્રવત કજીએ ૧૯૮૧ મા આપણા ચરિત્રનાયકને આચાય પદવી માટે પ્રેમપૂર્વક આગ્રહ કર્યો હતા અને ભાવભર્યા એધક પત્ર લખી પાતાના હૃદયની આશીષ મેાકલી હતી.
મુંબઈના ચાતુર્માસમાં ખરતરગચ્છ-અચલગચ્છના પપપ માટે ચર્ચા ચાલી. હું ડિમલ પણ નિકળ્યાં. આપણા ચરિત્રનાયકે તેા પ'જામમાં ભલભલા વિદ્વાનોને શાસા માં હરાવ્યા હતા, પણ પ્રવતકજીની ઈચ્છાને માન આપી તેઓ માન રહ્યા હતા. કાઈ કાઇ ગૃહસ્થા જ્યારે તે વિષે પૂછતા ત્યારે શાસ્ત્રના પાઠ સહિત ચર્ચા કરવાની પૂરી તૈયારી વિષે કહેતા પણ તે માટે શાંતિપૂર્વક, હા હા કર્યા વિના સામા પક્ષની રાજીખુશી હાય તે ચર્ચા કરવાની ઈચ્છાથી જ—પણ તે અની શકયું નહિ. તે વખતેના આપણા ચરિત્રનાયકના કેટલાંક વાકયે તે હજી ગુંજી રહ્યા છે.
“તમે બધા જાણેા છે કે, આજકાલના જમાના