________________
૩૭૧
લક્ષ્મીની ચપળતાનો ચિતાર તે પણ જાણે છે કે કાતિલ મેંઘવારી આપણા મધ્યમવના અને ગરીબવર્ગના લોકોને પ્રાણ ખેંચી રહી છે.
ધનને સદુપયેગ–ગરીબની ભલાઈ માટે ખર્ચાતું ધન–પાકમાં સાથે આવશે. હું તે અસમર્થ સાધમી ભાઈઓની સહાયતામાં સાચું સાધમીવાત્સલ્ય સમજું છું. સાંભળે, પર્યુષણના છેલ્લા દિવસ સુધી કરવું હોય તે કરી
ત્યે, અન્યથા પસ્તાશે. પછી કહેશે કે અમે ધનનો સદુપગ ન કર્યો.”
“મહારાજ સાહેબ ! આપની વાત માન્ય છે. પણ આ વખતે નગરશેઠ હાજર નથી, નહિ તે કાર્ય આરંભ થઇ જાત” કેટલાક આગેવાનોએ પિતાની ઈચ્છા જણાવી.
ભાગ્યશાળી ! તમે શરૂ કરી દે. શેઠજી આવશે એટલે તેમને જણાવી દેવાશે. આવા આવશ્યક કાર્યમાં શેઠજી થોડાજ ના પાડવાના હતા ?” મહારાજશ્રીએ કાર્યની ઉપગીતા બતાવી
સાહેબ ? અમારા શહેરને એ રિવાજ છે કે નગરશેઠ વિના કેઈપણ કાર્ય શરૂ જ ન થાય.”
“ સારી વાત.”
મહારાજશ્રીએ બપરના વ્યાખ્યાનમાં આવેલ નગરશેડને પરિસ્થિતિ સમજાવી.
નગરશેઠ ! આજે સવારના વ્યાખ્યાનમાં સાધમી ભાઈઓને ઉદ્યોગધંધે લગાડવાને કાંઈક પેજના કરવા વિચાર થયે હતે. તમારા રાજનગરમાં જ્યારે એક તરફ પિસાની છોળો ઉડે છે ત્યારે બીજી તરફ તમારા જ ભાઈઓ