________________
૩૭૭
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો વિચાર કર્યો પણ અમદાવાદના આગેવાન તથા ભાઈઓ –બહેનેની એટલી બધી હદયના ભાવપૂર્ણ વિનંતિ થઈ કે મહારાજશ્રીને માસું રહેવા ફરજ પડી વળી શ્રી હંસવિજયજી મહારાજની અનુમતિ પણ એજ રહી.
ઉદયપુરના શ્રી સંઘની વિનંતિ પહેલેથી હતી આ૫ તે તરફ જવાના પણ હતા પણ સ્પશના બલવાન હોય છે.