________________
૩૯૨
યુગવાર્ આચાય
દૂર થઈ શકે છે. રાજપૂતાનાના ઘરઘરમાં શિક્ષાને પ્રચાર કરવા તે મુનિગણેા માટે દુલ`ભ છેજ નહિ. જ્યારે અમે પ્રત્યક્ષ જોઈએ છીએ કે ધાર્મિક મહાત્સવાને માટે મુનિગણના ઉપદેશથી હજારો રૂપીઆ ખર્ચ થાય છે તે અમે એવી કલ્પના નથી કરી શકતા કે શિક્ષાપ્રચારને માટે —જેના ઉપર અમારાં ધર્મ, કર્મ અને સમસ્ત જીવન નિર્ભર છે–તેના પ્રયાસ નિષ્ફળ થાય. સત્ય તા એ છે કે ત્યાગીઓના ઉપદેશના પ્રભાવ અનુપમ અને અતુલનીય હાય છે.
“ શ્રદ્ધેય ! જો મુનિગણ આ પ્રાંતને આ રીતે છેઢી જ દેશે તે જૈનશાસનને મેટુ નુકશાન પહેાંચશે. આ જૈનધમની હાનિ અને જાતિના હાસની જવાબદારી આપ પૂજ્યવાને શિર રહેશે. કારણ આપ ધમ નેતા છે, ધ રક્ષક છે, સંઘને માટે ગેાપાલ છે. અને એટલે જ શાસનની જવાબદારી મુનિગણ સિવાય કેાના પર હાઈ શકે ?
મહામાન્ય ! એ વાત પણ એટલીજ સાચી છે કે આ ક્ષેત્રમાં પરિસહ અહુ છે, આ ક્ષેત્રમાં ગરમી પણ વિશેષ પડે છે, રેતીમાં પગ બળે છે, કાઈ કાઈ ગામેમાં તે આહાર તે નહિ પણ પાણીની જોગવાઈ પણ નથી મળતી, શ્રાવકામાં આદરભક્તિ પણ નથી, એ બધું આ પ્રાંતને માટે કહેવામાં આવે છે. પણ પૂજ્યવય ! આ પિરસહેા કાનમાં ખીલા મારવા, જગલામાં શરદી-ગરમી સહન કરીને ધ્યાનાવસ્થામાં રહેવુ, અથવા સપના ડૅશ કે કપાળ પર અગ્નિ સળગાવવા વગેરેના દુ:સહુ પરિસહેાથી તે અધિક કઠિન નથીને ! પરમાત્મા મહાવીર આપના આદશ છે, મેક્ષિ
፡፡