________________
ધર્મ પ્રચારકને પુકાર
૩૯૧
મુનિગણાની જીવરક્ષાની હિમાયતને પાત્ર બને છે તે શુ અભાગી મનુષ્ય અને વિશેષ કરીને પરમાત્મા મહાવીરન ઉપાસક આ જીવદયાને માટે ચેાગ્ય નથી શું? કાંઇ નહિ તે શાસનને જીવંત રાખવાના હેતુની દ્રષ્ટિએ મુનિગણે આ તરફ ખૂબ ધ્યાન દેવુ જોઈ એ.
“ સમાજઉદ્ધારક! સને ૧૯૦૧ થી ૧૯૧૧ સુધી— માત્ર ૧૦ વર્ષના સમયમાં આ પ્રાંતમાં સેકડે પાંચ ટકા સખ્યા ઘટી ગઇ છે. જ્યાં પ્રત્યેક જૈનને ધામિકજ્ઞાન અને નાની વ્યવહારિક શિક્ષણ મળવું જોઈએ ત્યાં પચાસ ટકા પુરુષ અને ૯૮ ટકા સ્ત્રીઓ કેવળ નિરક્ષર છે, જ્યાં સયમી જીવન વ્યતીત કરવાવાળા જૈના દીર્ઘાયુ હાવા જોઈએ ત્યાં અસંયમી જીવનને કારણે અમારી આયુષ્ય માત્ર ૨૫ વર્ષ સુધીની ગણાય છે. જ્યાં પૂર્વકાળમાં અમારા દાનવીરે આ દેલવાડાના મહાન કલામય મંદિરને માટે પેાતાની લક્ષ્મીને સદુપયોગ કરતા, હતા તેને બદલે આજે તે અમારા ધનિક પેાતાનુ દ્રવ્ય માત્ર વિલાસપ્રિયતામાં ખચી નાંખે છે, અને પેાતાનાંજ બાળકા અને સ્વધમી ભાઈ એના મળકાની શિક્ષાને માટે જરૂરી ખર્ચ મળતું નથી. કયાં સુધી કહીએ ! અમારુ નૈતિકજીવન દિનપ્રતિદિન બગડતું જાય છે.
“ પૂજયવ* ! આ ઉપર જણાવેલી ત્રુટિઓને દૂર કરવાને માટે મુનિગણના ઉપદેશ તથા પ્રયાસની બહુજ આવશ્યકતા છે. મુનિગણ પેાતાના ચર્ચાત્રખળથી શિક્ષાપ્રચારને માટે ઘણું ઘણું કરી શકે છે, જેનાથી ખીજા બધા શગા