________________
કર્મની પ્રબળતા [ ૪૨ ]
(ત્રિના છેલ્લે પ્રહર ચાલતા હતા. ગામના લોકે સીડી ઊંઘ લેતા હતા. કોઈ કોઈ વખત કૂતરાંના રડવાને અવાજ આવતા હતા. વચ્ચે વચ્ચે ચેકીઆતાના હાકોટ: સંભળાતા હતા. અંધકારના કાળાં ધામાંમાં એક વડલા
નીચે પાંચ છ માણસા ધીમેધીમે વાત કરતા હતા. નાયકે ઉભા થઈને બધાને પેાતાની પાછળ આવવા ઇશારા ક અને મયા ચાલવા લાગ્યા.
ઃઃ
27
આ નાળા નીચે ધામા નાખાને ! નાયક જેવા દેખાતા એક માણસે બધાને ઊભા રાખી નાળા નીચે સ'તાઈ જવા સૂચના કરી.
“ કાઈ બીજે રસ્તે તે જાન નહિ જાયને ?” બીજાએ શકા અતાથી.
''
ના, ના, જાનને આવવાના આજ રસ્તા છે. પાકે પાયે ખખર છે.” ત્રીજાએ જવાબ આપ્યા.