________________
૩૮૨
યુગાર ધાર્યું
“વાત તે બહુ સારી છે. પ્રભુભકિતની બરાબર જી શ્રેષ્ઠ વાત કઈ! ભકિત કરવી એતે તમારું કર્તવ્ય છે. પણ તમે જે માગ રહણ કર્યો છે તે મને બિલકુલ પસંદ નથી. હું નથી ઇચ્છતે કે મારી સાથેના સાધુની તપને માટે ટીપ કરીને અઠ્ઠામહોત્સવ કરવામાં આવે.” મ ર જશ્રીએ જરા મકકમતાથી સંભળાવ્યું.
સાહેબ ! આપને જો આશય છે. તે જરા કૃપા કરી સમજાવશે?” આગેવાનોએ જરા ગભરાઈને પૂછયું.
ભાગ્યશાળીઓ ! અમદાવાદ જેવું રાજનગર-જે જૈનનગર કહેવાય જ્યાં લખપતિઓને તોટો નથી. જ્યાં મોટેભાગે મેટી મિલવાળા ને મેટી પઢીઓવાળ, જેનો છે ત્યાં એક સાધુની તપસ્યાના ઉત્સવ માટે આડ રાડ નાની ટીપ કરવી તે તમને ઠીક લાગે છે? અહીં જે ભાઈબહેને આવે છે તેમાંથી મોટો ભાગ સાધારણ વગ છે, પ્રમાણે વારંવાર નાની મોટી ટીપ થાય તે પછી આ સાધારણ વગને વ્યાખ્યાને આવવાનું બંધ કરવું કે શું કરવું ? શ્રદ્ધા –ભકિતથી આવનાર ભાઈબહેનોને શરમાશરમી પમાં ભરાવવું પડે પણ પછી બીજી વખતે તો તેઓને ઉપદ છોડવા વખત આવે. મારી વાત ખોટી હોય તે તમે અને જરૂર સમજાવી શકે છે. મહારાજશ્રીએ પિતાના આશયની સ્પષ્ટતા કરી.
સાહેબ! આપની વાત બિલકુલ યોગ્ય છે. પણ કરવું શું ? કામ તે કરવું જ રહ્યું. ટીપ સિવ.. જે શું ઉપાય ?” આગેવાનોએ મુશ્કેલી બતાવી.