________________
ક્ષ્મીની ચપળતાને ચિતાર
૩૮૩
“ એટલા માટે તે હું આવા કાને આવશ્યક નથી સમજતે. આઠ આઠ આનાની ટીપ તા હરગીજ પસંદ કરવા યોગ્ય નથી જ. સાધારણ વર્ગ પર આ રીતે મેજો પડે છે અને તે આવા મેઘવારીના વખતમાં વારવાર થતી ટીપમાં આપે પણ કેવી રીતે? સાચા ઉપાય તે એ છે કે પાંચ દસ શ્રીમતે મળીને તે ખર્ચ આપે.” મહા રાજશ્રીએ ઉપાય મતાન્યેા.
“ કૃપાનિધાન ! આપ કચાં અમારા શ્રીમ તેને નથી જાણતા. તેઓ ઉપાશ્રયે આવશે નહિ. અને આવશે તે મેટી મેટી વાતે સિવાય કરવા ધરવાનું કાંઈ નહિ. આપને તે તાજો જ અનુભવ છે. આપે સ્વામીભાઈ એના ઉદ્ધાર માટે વિચાર બતાવ્યા અને તે દલીલેાથી ઉડાવી દેવામાં આવ્યા. ” ગૃહસ્થોએ પરિસ્થિતિની ચેાખવટ કરી.
""
“ ભાગ્યવાને ! તે પછી સંતોષ માને, હું તે માનું છું કે ટીપ તે નહિં જ થાય. હા, હું એક વ્યવહારુ ઉપાય સૂચવું. અહીં આવવાવાળા જવેરી ભેગીલાલભાઈ અને શેડ પુંજાભાઇ દીપચંદ દે ભાગ્યવાના તેમની ઇચ્છા વધે તે એક એક દિવસની પૂજાને ખચ આપે. આઠ ભાગ્યવાના તે મળી રહેશે. પૂજાનું કામ એ રીતે પતી જશે. ! અઠ્ઠાઇ મહાત્સવ ઘેાડા ખર્ચમાં અને સહેલાઈથી આનંદપૂર્વક થઇ રાકે છે. ” મહારાજશ્રીએ વ્યવહારુ ઉપાય સૂચવ્યેા.
આ વાત અધાને ગમી. આઠ ગૃહસ્થે!એ આ જવામ દ્વારી નદથી ઉપાડી લીધી અને અઠ્ઠઈમહેાત્સવ શ્રી મહાવીર સ્વામીના દેરમાં અધિક ઉત્સાહ અને અનદથી થયે.