________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષ્ાની હિણાયત
૩૪૫
રૂપીઆની આહુતિ પ્રતિ વર્ષ વાજાં—ગાજા—રંગ-રાગ અને મેવા મિષ્ટાન્નમાં ઉડાડવામાં આવે છે. પણ શિક્ષાના નામે તે ખસ ભગવાનનું નામ જ નામ છે. હવે તે આપ જેવા પ્રતાપી પુરૂષાનું ધ્યાન આ તરફ જાય અને નિર'તર ચારે તરફથી એ ઉપદેશ થવા લાગે કે અમુક કાર્યો તમારે કરવું જ પડશે તે સંભવ છે. આપણે માટે કાઈ દિવસ શિર ઉડ્ડાવીને જોવાના સમય આવી પડેચે. હિ ને! તમાચા મારી મ્ડાં લાલ રાખવા જેવી વાત થઈ રહી છે. આ વાતને આપ મારાથી વિશેષ જાણેા છે. આપને વિશેષ લખવું માને સરસ્વતીને ભણાવવા બેસવા જેવું છે.
આપના
વલ્લભવિજયની વદના
66
મહેસાણાના ભાઇઓએ મહારાજશ્રી પર એક યેાજના મેાકલી હતી. તે ચેાજના પર વિચાર કરી મહારાજશ્રીએ જે જવાખ લખ્યા હતા, તે નીચે આપવામાં આવે છેઃ— .........તમારી યેાજના જોઈ, તેમાં તે કાં િશકા જ નથી કે તે ચેાજના ઘણી સુંદર અને લાભદાયક છે. પણ પહેલાં એવા શિક્ષકા ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે કે જે બાળકાનાં હૃદય તમારી યાજના અનુસાર કેળવી શકે. શિક્ષા સદાચારી તથા ધર્મપ્રેમી હશે તો તેઓ વિદ્યાર્થી ઓને સારી રીતે તૈયાર કરી શકશે. પણ જ્યાં શિક્ષક લેાભી હાય, એક જગ્યાએ વીસ રૂપી પગાર મળતા હાય અને બીજી જગ્યાએ પચીસ મળવાની સંભાવના હોય તે પહેલી જગ્યા તત્કાળ છોડીને બીજી જગ્યાએ ચાલી નીકળવાવાળા હાય, સ્વચ્છંદતાપૂર્વક વ્યવહાર કરવાવાળા હાય, શિક્ષક હેવા છતાં સમુદાયમાં સુમેળની જગ્યાએ વિરેધ કરાવવાવાળા હાય, એવા શિક્ષકા વિદ્યાથી ઓ તેમજ તેના માતાપિતા પર કેવા પ્રભાવ પાડી શકે તે વિચારણીય છે. એટલે જ જો તમે વાસ્તવિક સુધાર ઇચ્છતા હો તા પહેલાં સુયોગ્ય ચારિત્રશીલ શિક્ષા તૈયાર કરો................ શિક્ષકા