________________
૩૪૪
યુગવીર આચાય
થયુ તેથી પ્રભુજીને પાછા લાવવા પડયા. મહારાજશ્રી પધાર્યા ત્યારે તે વાત શ્રીસંઘે કરી. મહારાજશ્રીએ તે માટે વિધિપૂર્વક ભગવાનને લઈ આવવા માટે મુહૂત બતાવ્યું. સં. ૧૯૭૧ ના વૈશાખ સુદી ૬ ના દિવસે વિધિ સહિત ધામધૂમથી પ્રતિમાજી લાવવામાં આવ્યા. કરચલિયાના લેાકેામાં આનંદ આનંદ ફેલાઈ રહ્યા. તેઓ તા કહેવા લાગ્યા સાઠ સાઠ વર્ષીમાં આવા મુનિરાજ જોયા નથી. આ તે કોઈ ચમત્કાર થયેા ચમત્કાર. એ વખત પાછા ગયેલા ભગવાન આપણે ત્યાં આવ્યા તેતે આ મહાત્માને પ્રભાવ.”
??
અહીથી વિહાર કરી આપ સુરત પધાર્યા. સ. ૧૯૭૧ નું ૨૯ મું ચાતુર્માંસ સુરતમાં કર્યું.
*
શાન્તમૂર્તિ મુનિ મહારાજશ્રી હુ સવિજયજીના એક પત્ર આપના ઉપર આવ્યા હતા. તે પત્રને તેઓશ્રીએ આપેલા જવાબ વાંચવા ચેાગ્ય છે. આપણા ચરિત્રનાયકને શિક્ષા પ્રચાર માટે કેટલી તમન્ના હતી તે આ પત્ર ઉપરથી આપણે જોઈ શકીએ છાએ,
આપણા લેાકા તુછ ગલતમાં છે. તેનું મૂળ કારણ અવિદ્યા છે. આપ પણ તે જાણે! છે. અરે જૈનસમાજમાં એક પણ ઉંચા દરજ્જાના સુશિક્ષિત શ્રાવક હાય તાપણુ બધાં કામ સારી રીતે થઈ શકે. પણ અસાસ તે એ વાતને છે કે લાખા શ્રાવકામાં એક પણ એવા નથી જેને પ્રભાવ પ્રત્યેક સ્થાનના જેનેા પર પડી શકે. આમ છતાં લોકાની નિદ્રા તા હજી ઉડતી નથી. આ દશા કેટલી શેાચનીય છે ? હરે! લાખે
rr