________________
ગિરનારયાણા અને જ્ઞાનની પરબ આવીને ઊભું રહ્યું.
મથ્થણ વંદામિ”
ધર્મલાભ ! કેણ! લાલા શંકરલાલજી, ઓહો! બહેન ભાગવંતી પણ સાથે છે કે ? કેમ અચાનક? પંજાબથી જ આવે છે કે?
ગુરુદેવ ! તમારી શ્રાવિકાને દીક્ષાના ભાવ થયા છે. અને આપની પાસે જ દીક્ષા લેવી હતી પછી તે અહીં જ આવવું રહ્યું. જીરાથી જ આવીએ છીએ.”
એ તો આનંદની વાત છે. બ્રહ્મચારીજી અને તે પણ પતિ પોતે દીક્ષા અપાવવા આવે એના જેવું રૂડું શું?”
સાહેબ! ત્રણ વર્ષથી બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું છે ત્યારથી તેમની ઈચ્છા હંમેશાં દીક્ષા માટે રહેતી, પણ આપ તો જાણે છે કે માતાજીને તેમને માટે બહુ જ માયા છે. અને માતાજીની રજા વિના તે શું થાય !”
પણ હવે તે માતાજીને મનાવીને જ આવ્યા છે ને !” શ્રાવિકાને પૂછ્યું.
“જી સાહેબ માતાજી અને કુટુંબીજને બધાની આશીષ લઈને આવી છું.” બહેન ભાગવંતીએ ખુલાસે
કર્યો.
“કૃપાનિધાન ! મારા પણ ભાવ તે દીક્ષા માટે જ છે. પણ શું ઉપાય ?” બ્રહ્મચારી શંકરલાલજીએ પિતાની પરાધીનતા દર્શાવી.
“બ્રહ્મચારીજી! તમારી ભાવના તે બહુ જ સ્તુત્ય