________________
અને
મુંબઈમાં કલ્યાણકારી કાર્યો
[ ૩૯ ]
નાતીલાલભાઈ! પંજાબના શ્રી સંઘની વિનતિ ઊભી છે. બબે વખત તે તેઓ ગુજરાતમાં આવી ગયા, ત્યાં હવે જવું અત્યંત જરૂરી છે. ગુરુમહારાજને બગીચે સુકાય તે તે તમે પણ ન ઈચ્છ.” મુંબઈથી ચેમાસાની વિનતિ માટે આવેલ શેઠ મેંતીલાલભાઈ તથા દેવકરણશેઠ આદિને મહારાજશ્રીએ પરિસ્થિતિ સમજાવી.
પણ સાહેબ! મુંબઈમાં આપ તથા પદ્યરાશિ શ્રી પ્રવર્તકજી મહારાજ એક વિશેષ ચોમાસું કરે તે જરૂરી છે. આપ બન્નેને પધારવાથી ઘણાં ઘણાં શાસનસેવાનાં કાર્યો થશે જ થશે.” શ્રી દેવકરણભાઈએ ખુલાસે કર્યો.
પંજાબમાં આપની જરૂર તે છે, તેની તે કેમ ના કહી શકાય ? પણ સાહેબ, પંજાબ ગયા પછી કોઈ છેડા