________________
૩૧૮
યુગવીર આચાર્ય ભાઈ તમને વાતમાં કોણ જીતી શકે?”
આપ જેવા ગુરુજન છે તે ! મારા જેવાને આપ કેટલે ઉત્સાહ આપે છે કે સ્નેહ દર્શાવે છે? દયાળુ ! ખરેખર આજે ગુરુદેવ યાદ આવે છે. તેઓ હંમેશાં આ રીતે મને પ્રેરણા આપતા, મને દરેક જગ્યાએ આગળ લાવવા પ્રયત્ન કરતા ને આશીર્વાદ આપતા. આપ પણ મારા પર તેવો જ કૃપાદ્રષ્ટિ રાખે છે.”
એક તે બન્નેની જન્મભૂમિ એક, વળી ગુરુવર્યાના વારસદાર, તેમાં વિદ્વતા અને વકતૃત્વતાને સુમેળ, સાથે એટલી જ વિનમ્રતા અને લઘુતા. પછી તે પૂછવું જ શું.”
પણ આજે તે આપે વ્યાખ્યાન વાંચવું જ પડશે. આ શ્રાવકે પણ તેમજ ઈરછે છે.”
તમે તેઓને બહેકાવ્યા હશે જ તે.”
પણ સાહેબ! તમારે લાભ તે બધાને કયારે મળે? અને આજ તે મેં નિશ્ચય કર્યો છે. આપનું વ્યાખ્યાન જ સાંભળવું છે. હું તે બિલકુલ વ્યાખ્યાન વાંચવાને નથી.”
તમે ઠીક વાણિયાઓને પટાવી રાખ્યા છે. અચ્છા, ભાઈ, અમારી પરીક્ષા ન લેતા.”
સજજને ! ગુરુમહારાજને પ્રજાને તે આમની (શ્રી વલ્લભવિજયજી) પાસે છે. તેમણે મારી કીંમત કરવાને માટે અહીં મને બેસાડે છે.”
આપણું ચરિત્રનાયકે એક દિવસ શ્રદ્ધેય પ્રવકજીને વ્યાખ્યાન વાંચવા આગ્રહ કર્યો. શ્રાવકે પણ તેમની સાથે