________________
૩૫
શ્રી મહાવીર જૈન વિદ્યાલય પણ મુંબઈવાસીઓ તે યાદ કરે છે.
આથી અમળતભ વ્યાકાળી હદ
આજે ચતુર્દશી હતી. મુંબઈના આગેવાને લગભગ બધા આવેલા હતા. સ્ત્રી-પુરુષની ભારે ભીડ હતી. આજે રવિવાર હોવાથી અને બજાર–ઓફિસ બંધ હોવાથી વ્યા
ખ્યાનના સમય પહેલાં લોકો આવવા લાગ્યાં હતાં. અનેક કુટુંબ આજે વખત લઈને મહારાજશ્રીના દર્શન તેમજ વ્યાખ્યાનનો લાભ લેવા આવ્યાં હતાં.
મહારાજશ્રી પધાર્યા અને બધાએ ઊભા થઈ માન આપ્યું. વ્યાખ્યાન શરૂ થયું. જ્ઞાનવિજ્યાં મા ! એ એકજ સૂત્ર લીધું અને તેનું વિવેચન ધીર ગંભીર રીતે ચાલ્યું. દષ્ટાંતો અને પ્રમાણે, મહાત્માઓનાં વચને અને શાસ્ત્રના વાકયથી જ્ઞાન અને ક્રિયા વિષે રસપ્રદ ચર્ચા કરી. આવા ગહન અને તાત્ત્વિક વિષયને એવો સરળ કરીને મધુરતાથી સમજાવ્યું કે બધા શાંતિથી અને એક ધ્યાનથી સાંભળી રહ્યા. પ્રાથમિક વ્યાખ્યાન પૂરું થયું અને ગહુલી પછી શ્રેતાજનેને એક નજરે નિહાળી હદયમાં આજસુધી ભંડારી રાખેલે પ્રશ્ન ઉપાડયે.
“મહાનુભા! ગુરુદેવની જયંતિ પ્રસંગે મેં એક વાત કરી હતી કે મારું કામ તે એ ગુરુદેવના સંદેશવાહકનું છે. સંસારમાં શિક્ષા વિના કેઈનું કામ ચાલતું નથીચાલવાનું નથી નથી ધર્મ સધાતે, નથી વ્યવહાર સધાતે. વર્તમાનમાં તે તેની આવશ્યકતા કેટલી વધી છે તે તમે સૌ જાણે છે. ચારે તરફ વિદ્યાની વૃદ્ધિ દેખાય છે. જમાને