________________
સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકોની હિમાયત
જુદું. અહીં સાદાઈથી પણ રહી શકાય. ” મહારાજશ્રીએ શિક્ષણસસ્થા માટે પરામશ કર્યાં.
66
કૃપાળુ ! આપની સૂચના તે અમારે માટે ઘણી ઉપચાગી છે. આપશ્રી વ્યાખ્યાનમાં તે માટે સિચન કરશે તે આજે ઘણા બહાર ગામના ભાઈએ પણ આવનાર છે. લેકે સુખી પણ છે. ” કેટલાક ભાઇઓએ પ્રાથના કરી.
૩૩૫
“ તે વાત ખરાખર છે. વ્યાખ્યાનમાં હું તે વિષે જરૂર ઉલ્લેખ કરીશ. ’” મહારાજશ્રીએ તેઓની પ્રાથનાના સ્વીકાર કર્યા. અને વ્યાખ્યાનનાં જોશેારથી ઉપદેશામૃતની વર્ષા કરી. ભલા, આ અમૃતાવર્ષાથી કાનાં હૃદય ન ભીંજાય ? દયાળુ ! આપશ્રીના વ્યાખ્યાનની અસર તે સારી થઈ છે. જો આપશ્રી ચેામાસું કરવાની કૃપા કરેા તે અહીં એક વિદ્યાલય અને છાત્રાલય અને તેવા સજાગે છે. ” એક ભાઈ એ પરિસ્થિતિ જણાવી.
::
“એવું કાંઇ થતું હાય તા તા મારી રહેવાના કાંઈ અથ છે. નહિ તેા સુરત કાંઈક થઈ શકે તેવું લાગે છે; એટલે તે તરફ જવા ભાવના છે. પછી તેા ભાવીભાવ.” મહારાજશ્રીએ કાય થાય તા રહેવા વિચાર દર્શાયે.
હજી તે। આ વિચાર ચાલે છે ત્યાં સૂરતથી મહૂમ શેઠ નગીનદાસ કપૂરચ'દ ઝવેરીનાં ધર્મપત્ની શેઠાણી રૂક્ષ્મણીબેન પેાતાના પુત્ર અને મુનીમની સાથે મહારાજશ્રીના ક્રૂને ખગવાડા આવ્યાના સમાચાર ગેાચરી જઇ આવેલા