________________
૩૩૬
યુગવીર આચાય
એક મુનિએ આપ્યા. ઘેાડીવાર થઈ ત્યાં તે તે ઉપાશ્રયમાં આવી પહોંચ્યા.
“ સાહેબ ! સૂરત કયારે પધારશે ? અમે તે આપના દનની રાહ જોઇ રહ્યા છીએ. ” વંદણા કરી નગીનદાસભાઈનાં પત્ની રૂકમણી શેઠાણીએ વિનતિ કરી. “ અમારે ઉદ્યાપન કરવાની ભાવના છે. આપ પધારા તાજ તે મનેકામના પૂર્ણ થાય.” તેમણે ઉદ્યાપન માટે નિમ ત્રણ કર્યું. શ્રાવિકાજી! તમારું' નિમંત્રણ તે પહેાંચ્યું પણ અહીંના ભાઈઓની ભાવના એકાદ શિક્ષણસંસ્થા માટે છે તેથી ચાતુર્માસ અહીં કરવા વિચાર થાય છે.
27
“ કૃપાનિધાન ! ચાતુર્માસ તા હજી દૂર છે. આપ મુહૂત આપે તે અમારે વિચાર તે માહ મહિનામાંજ ઉદ્યાપન કરવાના છે. આપ ઉદ્યાપન કરાવીને અહી આવી શકશે. બન્ને કામ પાર પડશે. ”
66
માહ મહિનામાં ઉદ્યાપન થાય તે તે હું આવી શકું.” “ સાહેબ ! ઉદ્યાપન સમયે બીજાં પણ ધમકાય નીકળશે. આપ સાહેબની મધુર વાણી સાંભળવા અમે બધાં ઉત્સુક છીએ.
સૂરત છે તે પ્રસિદ્ધ પણ કાણુ જાણે હમણાં ધર્મ કા માં પહેલા જવું આગળ પડતું નથી. તમે હવે નિશ્ચિ ંત રહે. હું અહીથી તે તરફ વિહાર કરીશ. ”
સાહેબ ! ચાતુર્માસ કરવા તે કદાચ ન નીકળી શકાય
tr