________________
શ્રી મહાવીર જૈનવિદ્યાલય
૩૩૧
હાજર છે. દિવસ પણ બહુ માંગળમય છે. વિચાર કરીને જવાબદારી ઉપાડી લ્યા. હું પછી કત્યાં જવાના હતા ?” મહારાજશ્રીએ જવાબદારી લેવા સૂચના કરી.
“ દયાનિધાન ! જવાબદારી તે શ્રીસ ંઘે સ્વીકારી છેજ, પણ આપના અહીં બિરાજવાથી સંઘના ઉત્સાહ વધશે અને મારી ખાત્રી છે કે આપની મનોકામના પૂર્ણ થશે. માટે કૃપા કરી ચેામાસા માટે તે। આપ હવે અમને હા પાડેાજ પાડા. જીવદયા પ્રચારક સભાના મંત્રી શેઠ લલ્લુભાઈ એ ખાત્રી આપતાં વિનતિ કરી.
""
ઃઃ
મહારાજ ! આપ દયાળુ છે, અમારી ઉપર દયા કરા અને એક ચામાસાની ભિક્ષા તા અવશ્ય આપે. આપના રહેવાથી અપૂર્વ લાભ થશે. ” ત્યાં રહેલાં બધાં ભાઈમહેનાએ ગદગદિત સ્વરમાં પ્રાર્થના કરી.
“ તમારી પ્રેમભરી લાગણીને હું કેમ નકારી શકું. જેવી શ્રીસંઘની ઇચ્છા. પણ જુઓ, હું ચેતવણી આપું છું. તમે લગભગ ઘણાખરા આગેવાના હાજર છે. તમે થાડા દિવસમાં વિચાર કરીને નિર્ણય કરી લ્યે. મારે તે એક સંસ્થાનું ખાતમુહૂત કરાવીને જવું. છે. વિશેષ તે હું તમને શું કહું?” મહારાજશ્રીએ પેાતાની છેવટની ઈચ્છા પ્રદશિત કરી.
ગુરુપ્રતાપે સૈા સારાં વાનાં થઈ રહેશે. આપ નિશ્ચિત રહેશે. ” દેવકરણભાઇએ છેવટે એ શબ્દ કહ્યા અને બધાને ભારે આશ્વાસન મળી ગયું.
સાહેબ! આપની પ્રેરણાથી સંસ્થા માટે ફંડ થઈ
re
ઃઃ