________________
શ્રી મહાવીર જૈનવિદ્યાલય
૩૨૧
વનાથી રાચુ એવા ન માનશે!. મારી આંતરિક ઈચ્છા તા કાંઈ જુદી જ છે.” મહારાજશ્રીએ સ્પષ્ટતા કરી.
66
ગુરુમહારાજ, મુંખઈ તા લક્ષ્મીનગર મનાય છે. ઉદારતા પણ મુંબઈના જેટલી બીજે થાડી જ દેખાશે. વ્યાપારી દ્રષ્ટિ તેા જૈનામાં છે જ પણ આપ કોઈ સમસ્ત જૈન સમાજના કલ્યાણની ચેાજના બતાવશે, તે મુ`બઈ પાછુ` નહિ પડે. આપ ધારે છે તેથી વિશેષ આપશે. ”
“ ભાઈ ! હું તેા તમારી કસોટી કરતા હતા. મને મુંબઈ માટે તે સારું માન છે. હવે તમે નિશ્ચિંત રહે. જ્ઞાનીમહારાજે દીઠું' હશે તે હું ગુરુદેવની જયંતી મુંબઈ આવીને ઉજવીશ. ’
“ કૃપાનિધાન ! આપના નિણૅયથી ચિત્ત પ્રસન્ન થયું. આ વખતે આપની સેવાને આ સેવકને લાભ મળશે.
99
ત્રણ વર્ષથી મુંબઈના શ્રીસંઘની વિનતિ આવતી હતી, પણ મુનિસંમેલન આદિ પ્રવૃત્તિને અંગે તે તરફ જવાતું નહ. આ વખતે મુંબઈના ગૃહસ્થાએ આવીને મહારાજશ્રીને આગ્રહ કર્યો અને મહારાજશ્રીએ તે તરફ વિહાર કરવા વચન આપ્યું. બધા ષિત થઈ મુંબઈ ગયા.
મહારાજશ્રી સેાળ મુનિમહારાજ સાથે વડાદરાથી વિહાર કરી સુરત આદિ ગ્રામ-નગરામાં ધર્મપ્રચાર કરતા દાદર પધાર્યાં. મુંબઈના ભાઈ એ તે। મહારાજશ્રી વિરાર આવ્યા ત્યારથી આવવા લાગ્યા હતા. દાદરમાં શ્રી હેમચંદ અમરચ'દના અ’ગલામાં સ્થિરતા કરી. ત્યાં તે મેટી સખ્યામાં લેકે આવ્યા. ત્યાં ત્રણ દિવસ રહી ભાયખાલા પધાર્યા.
૨૩