________________
૩૦૦
યુગવીર આચાય અરે ભાઈતે ભાઈઓએ સાધુઓને જોયા હોય તેને ! કઈ દિવસ આપણા સાધુઓ એ ગામમાં આવ્યા જ નથી ને ! લેકે તે બધા ભેળા ભદ્રિક છે પણ તેને આહાર પણું વહરાવવા કેમ તેનું પણ જ્ઞાન ન હોય. શ્રાવક નામ માત્રના હોય, તેને ધર્મ છે ? દેવ–ગુરુ કોણ? તે ન જાણતા હોય તો તેમાં તેઓને શે ?”
“ગૂજરાત જેવા પ્રદેશમાં જ્યાં સેંકડે સાધુઓ વિચારે છે, ત્યાં આવા પ્રદેશમાં કેઈન આવ્યું હોય તે તે આશ્ચર્ય !”
આશ્ચર્ય તે છે જ પણ તે વાત સાચી પણ છે જ. રસ્તામાં એવા ગામે પણ મેં જોયાં જ્યાં ૧૫–૧૮ વર્ષે સાધુઓનું જવાનું થતું હોય તે પછી સહેજે સમજી શકાય કે ઘણા પ્રદેશમાં સાધુને વિહાર ન જ થતું હોય. તેમાં રસ્તાની પણ મુશ્કેલી હોય. અમદાવાદ– સુરત જેવાં આહારપાણી પણ ન મળે એ બધું વિચારતાં મને તે નવાઈ નથી લાગતી. ”
સાહેબ ! તેનાથી તે જૈન સમાજની વસ્તી ઘટતી જતી જણાય છે. ”
છે જ. પંજાબ, રજપૂતાના, દક્ષિણ, મધ્યપ્રાંત, બંગાળ, સંયુક્ત પ્રાંત વગેરે પ્રદેશમાં તે સાધુના વિહારે ન થવાને લીધે જૈનેની ધર્મભાવના ઘટી રહી છે. અને વસ્તીપત્રકમાં પોતાને જેન નથી લખાવતા. અમે અમારી નજરે તે જોયું છે. પણ ગૂજરાત માટે એવું નહોતું જોયું
તે સંભવિત નહતું. કારણ જ્યાં સાધુઓ વિચરતા હોય ત્યાં તે એવું ન જ હોય. પણ ગુજરાતમાં પણ એવું જ