________________
યુગવીર આચાય સંમેલન થવાનું છે. દૂરના મામલા, ગરમીતી મેાસમ વગેરેના કારણે આપનું આવવાનું બની શકે તેમ નથી તે લાચાર. તેપણ આપના ધ્યાનમાં સાધુ સમુદાયને ઉપકારી જે જે વાતેા આવે જેનાથી શ્રી ગુરૂમહારાજના સમુદાયમાં એકતા તથા ઉન્નતિ થઈ શકે તે જલદી લખી મેાલશે જેથી શ્રી ૧૦૮ શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજીના પધારવાથી તે બધી વાતો પર વિચાર કરી કાંઈક બંધારણ માટે વિચાર થઈ શકે અને તે દ્વારા સાધુએને પેાતાના કર્તવ્યમાં પ્રાયઃ સુગમતા થઈ પડે.
વડેદરા
૩૧૦
૬ઃ મુનિચરણાના દાસ વલ્લભવિજયની ત્રિકાળ વંદા.
આ પત્રાની નકલે મુનિમહારાજશ્રી જયવિજયજી, શ્રી અમરવિજયજી, શ્રી મેાહનવિજયજી, શ્રી હીરવિજયજી, શ્રી સુમતિવિજયજી, શ્રી મેતીવિજયજી, શ્રી માણેકવિજયજી અને શ્રી અમીવિજયજીની પાસે મેકલવામાં આવી હતી.
મુનિ સંમેલનની વાત જૈન જનતાની જાણમાં આવી અને એક વિઘ્નસંતાષી પક્ષે ઈર્ષ્યાથી તેમાં આગ મૂકી. પણ આપણા ચરિત્રનાયકની પ્રતિષ્ઠા પજાબથી ગૂજરાત સુધી ફેલાઈ રહી હતી. આચાર્યશ્રીના કાન ભંભેરવામાં આવ્યા પણ બધાનાં કાળજા ઠેકાણે હતાં. ચાલબાજીમાં કાઈ આવે તેમ હતું નહિ. મુનિ સ ંમેલન બહુજ સફળ રીતે પાર પડયું અને આચાર્ય શ્રીને તે આપણા ચરિત્રનાયક માટે તેમની બુદ્ધિશક્તિ અને વકતૃત્વશક્તિ તથા ચાજનાશક્તિ માટે સારું એવું માન જાગ્યું. ગુરુદેવના નામને એક દિવસ વલ્લભ રાશન કરશે એમ તેઓ તે દિવસે સમજી શકયા.
આપણા ચિરત્રનાયકની યાજના પ્રમાણે વડોદરામાં