________________
૨૫
યુગવીર આચા
re
જી આપ બિલકુલ ઠીક કહ્યા છે. અમે તે તેમની વાણી સાંભળવાના લાલે આવીએ છીએ. સાંભળીને જીવને તૃપ્તિ થાય છે. ”
“ તે સાંભળીને કાંઈ અમલ પણ કર્યા કરે. કાન્સ્કઅલ સાહેબને કહેશે કે આજે મને જરૂર મળે.
X
X
X
“ કેમ સાહેબ ! મને કેમ યાદ કર્યાં હતા ? ” કે≥અલે મુનસફ સાહેબને સલામ કરીને પૂછ્યું.
“ આવા, આવે!! ઠીક કર્યું તમે આવી ગયા. પેલા જૈન સાધુ મહાત્માના વ્યાખ્યાનમાં હું હુ ંમેશાં જાઉં છું. ' મુનસફે વાતની શરૂઆત કરો.
""
“ મેં પણ પેાલીસા મૂકવા જ છે!”
''
પણ તેની કશી જરૂર નથી. તે તા ખરેખર મહાત્મા છે. તેનું વ્યાખ્યાન લેાકેાના ભલા માટે હોય છે. ”
“ મેં પણ એવું જ સાંભળ્યુ છે. તેઓ તા ગાડીઘોડામાં પણ નથી બેસતા, પૈસા પણ નથી રાખતા અને તેને ઘરમાર પણ નથી હાતાંઃ તે શું સાચી વાત હશે?”
“ તમારી વાત ખરાખર સાચી છે. તે તેા પગે ચાલીને હજારો માઇલ ચાલે છે. ભિક્ષા અને તે પણ ગૃહસ્થાને ત્યાંથી થાડુ થાડું વધ્યુંઘટયું લાવીને નિર્વાહ કરે છે. તેઓ બ્રહ્મચય પાળે છે અને પૈસાટકાનુ તે નામ નહિ. એક જગ્યાએ રહે પણ નહિ. ગામેગામ ફરે અને જ્યાં સ્થાન મળી જાય ત્યાં થાડાથાડા વખત રહે. વજ્ર પણ માગીને