________________
શાસનસેવાના કાર્યો
૨૪
મહારાજશ્રીની ઈચ્છા તે અહીંથી વિહાર કરવાની છે. તે તે ઘડી પણ રોકાવા ઈચ્છતા નથી પણ કેણ જાણે કેમ પણ મને લાગ્યા જ કરે છે કે આ લેકોની ભક્તિ– આગ્રહ જે તેઓ કઈ વાતે મહારાજશ્રીને વિહાર કરવા નહિ દે. અને શ્રીસંઘના આગ્રહ પાસે મારું તમારું કે ખુદ મહારાજશ્રીનું પણ શું ચાલે.”
“હવે તમારી વાત સમજાય છે ખરી. તે હવે આપણે શું કરવું?”
“આજે આપણે મહારાજશ્રીને મળીએ અને જે એવું કાંઈ લાગે તે ૭-૮ જણ રોકાઈને બીજાને વડેદરા મેકલી આપીએ. આપણે તે મહારાજશ્રીને વિહાર કરાવીને પછી જ નીકળીએ.”
એ યુક્તિ સારી છે. વળી એક બે દિવસમાં જે હશે તે જોવાશે.”
મહારાજશ્રી શિષ્ય સમુદાય સાથે ૧૬૫ ના જેઠ સુદી 2 ના દિવસે પાલણપુર પહોંચ્યા. શ્રીસંઘે મહારાજશ્રીનું ભારે મોટું સ્વાગત કર્યું. આવું સ્વાગત પહેલાં ભાગ્યે જ કોઈનું થયું હશે. સેંકડે સ્ત્રી-પુરુષે આ સામૈયામાં આવ્યાં હતાં. લગભગ અડધા માઈલમાં તે પથરાયેલું જણાતું હતું. સ્ત્રીઓ મને હર ગીતો ગાતી હતી. જોકે જૈનધર્મની જય, આત્મારામજી મહારાજની જય, મુનિ વલ્લભવિજયજીની જયના ષથી આકાશ ગજાવી મૂકતા હતા.
વડોદરાથી શ્રી જમનાદાસ જેઠારી તથા શ્રી ખીમ