________________
શાસનસેવાનાં કાર્યો
૨૧૭
ઘણી ખુશીથી-ઘણી ખુશીથી-એમ બધા એલી ઊઠચા)
પાલણપુર એ પ્રાચીન નગર છે. તેની જાહેોજલાલી . પણ ઘણી હતી. શ્રીસ ઘમાં ઘણા વખતથી ત્રૈમનસ્ય છે તે બરાબર નથી. જૈન ધર્મીમાં ક્ષમા અને અહિંસાને મહુ મેટુ સ્થાન છે; હોય, જ્યાં એક મેટે સમૂહ સાથે રહે ત્યાં મતભેદ પણ થાય, પણ સુજ્ઞ પુરુષાએ તેમાંથી રસ્તે કાઢી શાંતિ સ્થાપવા પ્રયાસ કરવા જોઈ એ. હુ તે એ દિવસ રહીને ચાલ્યેા જઇશ પણ મને ખરેખર તમારા કલેશ માટે દુઃખ થાય છે. નાની નજીવી વાતા તે આપણે ગળી જતાં શીખવું એઇએ. આપણા હૃદયેા ઉદાર અને સહનશીલ હાવાં જોઈએ. હું તે તમને વિશેષ નથી કહેતા પણ ગુરુમહારાજની યતિ-તે જ શોભે જો આપણે શ્રીસંઘમાં શાંતિ સ્થાપી શકીએ. '
ઃઃ
આ મમતાભર્યા વચનાથી બધાને ઠીકઠીક અસર થઈ. બધાનાં મન મદુ થયાં અને આગેવાનાએ અંદર અંદર વિચાર કરી મહારાજશ્રીને મતભેદ દૂર કરવા વિનંતિ કરી અને જણાવ્યું કે આપ જે ચૂકાદો આપશે તે અમને મંજુર છે. તેનું એક પ્રતિજ્ઞાપત્ર પણ મહારાજશ્રીને આપવામાં આવ્યું. જે નીચે પ્રમાણે છેઃ—
*
“ પ્રમ પૂજય ૧૦૮ શ્રી મુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજ સાહેબ. જોગ લી. પાલણપુર તપગચ્છ એસવાળ. શ્રીમાળી મહાજન સમસ્ત, અહી અમારે આપસમાં તકરાર છે. તે બાબતના નિકાલ કરવા માટે અમે આપને સોંપીએ છીએ. તેથી આપશ્રી બધાની હકીકત સાંભળી જે