________________
૨૫
શાસનસેવાનાં કાર્યો તમે પણ વિનતિ કરી જુઓ. પછી તે જેવું નિમિત્ત.” ખીમચંદભાઈએ પતાવ્યું.
વડોદરાવાળાભાઈઓએ માની લીધું કે પાલણપુરને આગ્રહ પણ ઓછા નથી, આથી ૮-૧૦ ભાઈઓ રેકાઈ ગયા અને બીજાને મોકલી આપ્યા. આ ભાઈઓએ નકકી કર્યું કે આપણે મહારાજશ્રીને વિહાર કરાવીને પછી જ અહીંથી
બે દિવસ પછી મુનિ મહારાજશ્રી મોતવિજયજીને વિહાર કરી આગળ જવા જણાવ્યું કારણ કે મુનિમંડળ સાથે એમ નક્કી કર્યું હતું કે બધાનું ચોમાસું દાદાના ચરણોમાં શ્રી સિદ્ધાચળજીમાં થશે. ધીરે ધીરે બધા ત્યાં પહોંચી જાય. પણ જ્ઞાની મહારાજે તે જુદું જ નિર્માણ કર્યું હતું.
ત્રિકાળ વંદણા !” કેણ મણિભાઈ
જી! હું એક પ્રાર્થના કરવા આવ્યો છું.” કહો કહો ! જે કહેવું હોય તે સુખેથી કહો.”
સાહેબ ! પાલણપુર ગુજરાતનું પ્રવેશદ્વાર છે. અમારી પ્રાચીન જાહેરજલાલીની તે શું વાત કરવી ! પણ અત્યારે અમારામાં બે તડ થઈ ગયાં છે. વાત તે નજીવી છે. તે માટે પ્રયત્ન પણ અનેક વખત થયા છે પણ કાંઈ ફળ આવ્યું નથી. આપ પધાર્યા છે. આ પ્રયત્ન કરે તો કદાચ સફળ થાય.”