________________
-
-
- -
-
કતા
શ્રી સિદ્ધાચળજીને સંધ
[ ૩૨]
" સાહેબ ! રાધનપુરથી મોતીલાલ શેઠને તાર છે. તે આજે આપના દર્શનાર્થે આવે છે.” એક ગૃહસ્થ નગરશેઠને ત્યાં આવેલ તારના સમાચાર આપ્યા.
મોતીલાલભાઈ તે ધર્માત્મા છે, તેમને માટે યોગ્ય. વ્યવસ્થા કરવા ઉપયોગ રાખશે.” મહારાજશ્રીએ સૂચના કરી.
સાહેબ! બધી વ્યવસ્થા નગરશેઠને ત્યાં થઈ છે. સ્ટેશને પણ તેમને લેવા માટે બે ભાઈઓ જવાના છે.”
મણ વંદામિ ” શ્રી મોતીલાલભાઈએ વંદણા કરી.