________________
શ્રી સિદ્ધાચળજીના સઘ
6
જૈના અને બીજા ધર્મના ભાઈએ પણ મહારાજશ્રીના સ્વાગતમાં ઘણી મેાટી સંખ્યામાં હતા. ઘણા વર્ષે ૫ાખની ભૂમિને પાવન કરતા ગુજરાતમાં આવેલા પેાતાના મુનિ રત્નને માન આપવા આખુંએ શહેર આનંદમગ્ન હતું. આખુએ શહેર સુશાભિત બનાવ્યુ હતું. લગભગ ૧૧ તે દરવાજા બનાવ્યા હતા. હિંદુ-મુસલમાન બધાએ આ કાર્યમાં સહાયતા આપી હતી. બજારની શૈાભા નિરાળી હતી. બેડના મધુર સરાદ તથા ભજનમ`ડલીએના સુંદર ગાનાથી આખુ શહેર ગાજી રહ્યુ હતું. વચ્ચે વચ્ચે ‘ આત્મારામજી મહારાજની જય, ’ વલ્લભવિજયજી મહારાજની જય ’ ‘જિનશાસનની જય ’ આદિ નાદથી આખુ શહેર ગુંજી રહ્યું હતું. શ્રાવિકાઓની ભક્તિપૂર્ણ ગહુંલીએ આખાએ રસ્તાને મધુર ગીતાથી ભરી રહી હતી. જગ્યાએ જગ્યાએ આ સાધુવૃદ્ઘના દના લેાકાની ભીડ જામી હતી. ઉપાશ્રયમાં પાંચી મહારાજશ્રીએ સાવ નામ જૈનધમ ના ઉપદેશ આપ્યા. મનુષ્યજન્મની સફળતા ધમ સિવાય બીજા કશા આલઅનથી શકચ જ નથી તે વિસ્તારથી સમજાવ્યું. જ્યારે વ્યાખ્યાન પૂરું થયું ત્યારે વાવૃદ્ધજને ‘ વાહ વાહ ’ ઉચ્ચારવા લાગ્યા અને કહેવા લાગ્યાઃ ‘ આપણી ઉંમરમાં તે આવું સ્વાગત અને આવી સુધાવાણી પહેલી વાર સાંભળી. અહીં અડાઇ મહાત્સવ આદિ ધર્મકાર્યો થયાં. અનેક જૈન-જૈનેતર ભાઈ એ ઉપદેશામૃતનું પાન કરી તૃપ્ત થયાં.
૨૮૩
ધેાલેરાથી વિહાર કરી ખભાત પહોંચ્યા. ખભાતમાં શેડ પાપટભાઈ અમરચંદ મહારાજશ્રીને જોઈ અત્યત