________________
યુગવીર આચાય
રાખવામાં આવ્યું. આપણા ચરિત્રનાયકના શિષ્ય થયા. દીક્ષાને સમયે પાલણપુરના નવાબસાહેબ અબ્યા હતા. તેમણે દીક્ષાવિધિ જોઈ પૂછવા ખાતર ભવરલાલની માતાને પૂછ્યું.
૨૪
“ તમારા છોકરા ફકીર થઈ જાય છે, તેનું તમને દુઃખ નથી થતું શું ? ”
“તેમાં દુઃખ શાનું! મને તે! આનદ થાય છે કે મારા પુત્ર આજ પ્રભુના ચરણામાં બેઠા છે અને આ અસાર સંસારનો ત્યાગ કર્યાં છે. ” માતાએ જવાબ આપ્ટે. નવામસાહેબ આ જવાખથી ખુશી થયા, તેમણે પણ શ્રાવકોની સાથે ઉલ્લાસથી દીક્ષિત પર વાસક્ષેપ મિશ્રિત ચાવલ ઉછાળ્યા.
,,
વ્યાખ્યાનમાં મહારાજશ્રી વારવાર જ્ઞાનપ્રચારને માટે કહેતા. ” પહેલું જ્ઞાન અને પછી ક્રિયા. જ્ઞાન સમાન બીજે કાઇ જીવન-દીપ નથી. સમાજમાં જ્ઞાનના કેટલે અંધા અભાવ છે ? જ્ઞાન વિના આજ પ્રાચીન જૈન ધમની કેવી હાલત છે? જે ધમમાં કરાડા મનુષ્યની સંખ્યા હતી તે આજે લાખામાં રહી ગઈ છે. તેનું મુખ્ય કારણ જ્ઞાનના અભાવ છે. આજે ગામેગામ શાળા-પાઠશાળા જોઈશે. શહેરામાં જ્ઞાન માટે ફંડ ઊભાં કરવાં જોઈ એ. સસ્થા શરૂ કરવી જોઈ એ. જ્ઞાન વિના ધર્મની વૃદ્ધિ નથી. ધમને ઉદ્યાત નથી. જૈન ધર્માંના ઉદાર અનુયાયી આજે કેવા સંકીણું હૃદયવાળા થઈ ગયા છે! તેએની બીજાને પાતાના ધમમાં અપનાવવાની શક્તિ નષ્ટ થઈ ગઈ છે. પાલણપુર