________________
૨૬૪
યુગવીર આચાય
ચ'દભાઈ વગેરે પચાસ ભાઇએ મહારાજશ્રીને વિનતિ કરવા આમ્ર પહોંચેલા પણ ત્યાંથી મહારાજશ્રી નીકળી ગય: હાઇ તે બધા જલદી પાલણપુર પહેાંચ્યા. પાલણપુરનું અપૂર્વ સ્વાગત જોઈ તેમને શકા થઈ કે રખે મહારાજશ્રીને અહીં જ આ ભાઈ આ રોકી પાડશે. અને તે શકા સાચી વુડવાનાં ચિન્હા પણ દેખાવા લાગ્યાં.
સાંજે જ પાલણપુરના કેટલાક ભાઈએ વડોદર વાળા ભાઈઆને ઉતારે પહોંચ્યા.
· તમે મહારાજશ્રીને વિનંતિ કરવા આવ્યા છે. તે અમે જાણીએ છીએ. મહારાજશ્રીને ગુજરાતમાં લઈ આવવાનું નિમિત્ત તમે છે। તે વાત પણ અમે સાંભળી છે. પણ શ્રીસંઘના વિચાર આ ચાતુર્માસ તે પાલણપુર કરાવવાનો છે. તેમાં તમે અમારી સહાયતા કરો. મહારાજસાહેબનું અહી... ચામાસું થવું બહુ જરૂરી છે. શ્રીસંઘનાં ઘણાં કાના તેથી પાર પડશે. ” એ ભાઇએએ પ્રસ્તાવ કર્યાં.
""
“ તમારા ઉત્સાહ તે અપૂર્વ છે. પણ અમે ત્રણત્રણ વરસથી રાહ જોઈએ છીએ. વીસ વરસે મહારાજશ્રી ગૂજરાતમાં પધારે છે ત્યારે જન્મભૂમિના તેટલેા હક તે તમે પણ કબૂલ કરશે।. ” કાઠારી જમનાદાસભાઈએ ખુલાસે કર્યાં. “ તમારા હુક પહેલા, તેની તા નાજ કયાં છે ! પણ ગુજરાતનુ' પહેલું જ પ્રવેશદ્વાર પાલણપુર છે. તે પાલણપુરના શ્રીસંઘને નારાજ કરીને તે મહારાજશ્રી નહિ જઈ શકે. ”
“ અમે તે મહારાજશ્રીને વિનતિ કરવા આવ્યા છીએ.