________________
૨૬.
યુગવીર આચાય
ચૂદાદો આપશે. તે અમને કબૂલમજૂર છે, અમે તે પ્રમાણે વીશુ. તેમાં કસૂર થશે નહિ. મિતિ સ. ૧૯૬૫ ના જેક સુદી ૪. ”
નીચે આગેવાન વગેરેની મની ૯૦ સહીઓ છે. મહારાજશ્રીએ જે ચૂકાદો આપ્યા તેની નકલ નીચે આપવામાં આવે છે.
“ નમેા તસિદ્ધાચાર્યાપાધ્યાયસ સાધુભ્યઃ ।
ન
મને એ દર્શાવતાં બહુ આનંદ થાય છે કે પાલણપુરમાં શ્રી જિનેશ્વર દેવના મનેાહર ચૈત્યમાં પ્રાચીન શ્રી જિન પ્રતિમાએાન! ભવ્ય છવાને બહુ આનદકારી છે. અહીં એવી એવી અદ્ભુત પ્રાચીન પ્રતિમાઓ છે જે ખીજે એછી જોવામાં આવે છે. શ્રાવક સમુદાય પણ ધર્મના પૂર્ણ રાગી છે અને પ્રતાપી છે. તેમ છતાં કાઈ સાધારણ બાબત પર મતભેદ પડી ગયા છે તેને અંત લાવવા મને ચ્છિા થવાથી વ્યાખ્યાનમાં તે વિષે ઉલ્લેખ થયેા અને સર્વે ભાઈએ એ તે કામ મને સોંપ્યું. મેં બન્ને પક્ષેાના ભાઈ એ પાસેથી બધી વાતે જાણી લીધી છે. તે સબધી મેં યેાગ્ય વિચાર કર્યો છે. તે તે સબંધી જે યાગ્ય જણાયું છે તે આ નીચે આપવામાં આવે છે:— (૧) જો કે કાઈ કાઇ વાતમાં કાઇ કાઈ ભાઈની ભૂલ છે પણ સમયની ષ્ટિએ બીજા ધર્મવાળાને ટીકા કરવાને પ્રસંગ ન મળે તે હેતુથી હું કાઈ ને અપરાધી કરાવતા નથી; તે।પણ પાંત્રીસ ઘરવાળા તેમજ જે બીજા કાઈ એ એકડામાં ભાગ ન લીધે ડાય તે એકડામાં પેાતાની સહી આપવા માટે બંધાયેલ છે.
જણા
(૨) બધા એકડાવાળા, એકડા નહિ કરેલા તથા પાંત્રીસી આદિ બધા એકતાથી—સંપથી આજના બગડતાં ધાર્મિક કાર્યો સુધારવાને માટે બધાયેલ છે. એટલે કે આજ પછી જે કાઈ એકડાથી વિરુદ્ધ