________________
૨૫૦
યુગવીર આચાય
તે આનંદથી બધા ઝૂમતા. ૫. લલિતવિજયજી ( આજના શ્રી વિજયલલિતસૂરીશ્વરજી ) નું ગળું તે જાણે મેહનીમત્ર. એટલું મધુર અને એટલું મેાહક કે શ્રેતાજન મંત્રમુગ્ધ સપની માફ્ક ડોલતા અને આનંદમાં તરખેાળા થઈ જતા. ત્રણચાર કલાક તેા જાણે ઘડીમાં નીકળી જતા અને તેને ગુંજારવ તા દિનભર મગજમાં ઘૂમતા. પૂજા સમયે વેતાંખર તે શું પણ અન્ય કામના ઘણા સ્ત્રીપુરુષે આવતા અને ભારે ભીડ જમા રહેતી.
દીક્ષાના દિવસ નજદીક આવ્યેા. ઉમેદવારોના સબસીએની સંમતિ મગાવામાં આવી. પંજાબ, મારવાડ, ગુજરાતના લેાકેા પણ આવેલા હતા. જયપુરને! શ્રીસદ અતિથિઓની સેવાસુશ્રુષા આનંદપૂર્વક કરતા હતા.
“ ગુરુદેવ ? અજમેરનિવાસી શેઠ હીરાચંદજી સચેતી આપને વંદણા કરવા આવે છે. ” એક શિષ્યે ખબર આપી.
“ કૃપાનિધાન ! અમે અજમેરનિવાસી ભાઈ એ આપની સેવામાં એક પ્રાથના કરવા આવ્યા છીએ. ” શેડ હીરાચંદ્રજીએ વંદના કરી વાતની શરૂઆત કરી.
“ કહેા શેઠજી! શું છે ? ”
અમે અહીંના દીક્ષા મહેાત્સવની વાત સાંભળી છે. અમારી પ્રાના છે કે એ દીક્ષા મહેાત્સવ અજમેરમાં થાય તે અમને શ્રીસ ઘને ઘણા લાભ થશે. વળી અજમેરમાં સ્થાનકવાસી ભાઈ એની કેન્ફરન્સનું અધિવેશન છે તેથી હજારો સ્ત્રીપુરુષાને આપના વ્યાખ્યાનના લાબુ મળશે.”
66