________________
૬૫
અમૃત ચેડિયું જ્ઞાનદર્શન ચારિત્રની રત્નત્રયી અંધકારમાંથી પ્રકાશ કરતા કરતા ઉપાશ્રયમાં પહોંચ્યા.
“ત્રિકાળવંદણા”
કોણ? અત્યારે?”
“કૃપાનાથ! તકલીફ માફ કરશો. હું ગેડીદાસ અને મારી સાથે છે ખીમચંદભાઈ!”
મને તે થયું કે કઈ સાધુને કોઈ તકલીફ થઈ
“જી ના ! અમે અત્યારે નહોતા આવતા, પણ ખીમ ચંદભાઈ કહે મારે અત્યારે જ ગુરુદેવને મળવું છે.”
કહો ! શું વાત છે?”
“ દયાનિધાન! આજે આપ ગુરુદેવની કૃપાથી મારાં લેચન ખુલી ગયાં. મેહજાળ તૂટી ગઈ. આ યશ ગેડીદાસભાઈને છે.”
ખીમચંદભાઈ! ગોડીદાસભાઈ તો જ્ઞાની છે. પણ તમારી ભાવનાને પણ ધન્ય છે. હું આ ક્ષણની જ રાહ જેને હતો.”
ગુરુદેવ! મેં આપને ઘણીવાર અવિનય કર્યો હશે. હું તે પામર છું. આપ દયાભંડાર છે. ક્ષમા કરો, ક્ષમા કરે.” કહેતાં કહેતાં અશ્રુઓ સરી પડ્યાં.”
ખીમચંદભાઈ! તમે જેમ કહે છે તેમ કરીશું. રાત્રિ બહ ગઈ છે. જઈને શાંતિથી આરામ કરો. સવારે
તિષીને બેલાવી મુહૂર્ત નક્કી કરી લેવામાં આવશે.”