________________
યુગવીર અચ
“ દયાનિધિ ! અમે તેા આપના જ છીએને ! ૫ જામ પણ આપનું છે એટલું અમારુ છે અને આ વલ્લભવિજયજી પણ આપના છે તેથી વિશેષ અમારા છે. ગુરુદેવ! મારું તેા વચન છે કે મરતાંદમ સુધી હું તેમની સાથે જ છું. આપ નિશ્ચિંત રહેશે. ' શ્રી કાંતિત્રિજયજી મહારાજશ્રીએ વચન આપ્યું.
૩૪
“ તમારાં વચનેથી મને બહુ જ આનંદ . હવે મૃત્યુ ગમે ત્યારે આવે, મારા વાસે તે સોંપાઈ ગ’ આચાય શ્રીએ સ્પષ્ટતા કરી,
ગુરુદેવ! ગૂજરાત તરફ જવા અભિલાષા છે. ઘણા વર્ષોથી ગૂજરાત છોડયું છે. આજ્ઞા આપે તે તે તરફ વિહાર કરીએ. વિદાય આપે ને આશીર્વાદ આપે. ' શ્રી કાંતિવિજયજી મહારાજશ્રીએ પ્રાથના કરી.
66
“ સુખેથી સીધાવા. મારા આશીર્વાદ છે. અને સાઈ હું પણ હવે કાંઠે બેઠા છુ.. આ દેહને શે! ભરેસે. મારી પણ વિદાય જ સમજો. ' ગુરુદેવે ભવિષ્યવાણી ભાખી.
,,
આચાર્ય શ્રી જીરાથી વિહાર કરી પછી પધાર્યા. અને મહારાજશ્રી કાંતિવિજયજી મહારાજ વિદાય લઇ ગૂજરાત તરફ પધાર્યા. પટ્ટીના શ્રીસ'ઘને ખૂબ આનંદ થયા. પ્રાંતઠાની તૈયારી થવા લાગી. ધામધૂમપૂર્વક સ. ૧૯૫૧ ના માહ સુદી ૧૩ ના દિને શ્રી પાર્શ્વનાથ સ્વામીની પ્રતિષ્ઠા કરી અને આ મુહૂતમાં પચાસ નવીન પ્રતિમાએની અ જન શલાકા પણ કરી.