________________
યુગવીર આચા
ધર્મભૂતિનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાં, તે શાસનશિરામણના આદેશને અમલી કાર્ટીમાં રજુ કરવા.
૧૫૪
પંજાબના શ્રીસંધ તે તૈયાર છે. બીજા દેશના જૈન સંઘા પણ આપણી યાજનાને જરૂરાજરૂર સાથ આપશે. ગુરુદેવનું નામ દેશિવદેશમાં મશહૂર છે. તેમના પૂણ્યપ્રતાપે ગુરુદેવ કહી ગયા છે તેમ જૈનશાસન ને સમાજના કાર્યા કદાપિ અધૂરાં નહિ રહે. એ કાર્ય જો સાચાં કલ્યાણકારી હશે તે, તે ઘરેણાના વરસાદ વરસશે, અન ભકતા લાખા આપશે, દેશદેશના ખૂણેખૂણેથી સહાય મળશે, ગામે ગામે, ઘેરેઘેર અને સંઘેસંધની સહાયતા આવી મળશે.
“ ગુરુદેવના સ્મારકની યેાજના આ રહીઃ—
૧ ગુરુદેવના નામના સંવત શરૂ કરવા.
૨ ગુરુદેવના નામનું એક મનહર સમાધિમદિર બનાવવું.
૩ શ્રી આત્માનંદ જૈન સભા નામની સભાએ જગ્યાએ જગ્યાએ સ્થાપન કરવી અને તે દ્વારા સાહિત્ય પ્રકા શન, સમાજસુધાર, સંગઠન વગેરે વગેરે કાર્ય કરવાં.
૪ આત્માનંદ જૈન પાઠશાળા, શાળા, કન્યાશાળા મહાશાળા આદિ શિક્ષણસ...સ્થાઓ સ્થાપન કરવી.
૫ શ્રી આત્માનંદ જૈનપત્રિકાનું પ્રકાશન કરવું. “ આ યેાજના ગુરુદેવના કાર્યને વેગ આપી શકે તેવી છે. તે બધાં કાર્યો પજાબ શ્રીસધને કરવાનાં છે. અમે તે