________________
૧૮૮
યુગવીર આચાય
શકે છે તેમ હું તમને બધાને ધકા'માં ઉપયેાગી અનુ છું; પણ તેથી હું પેાતાને ગુરુદેવની ગાદી પર બેસવાને ચેાગ્ય નથી સમજતા. ગુરુમહારાજના બીજા પણ શિષ્યા છે. ઘણા તા મારાથી દીક્ષાપર્યાયમાં મેાટા પણ છે. તેમાંથી કાઇ ચેાગ્ય ભાગ્યવાનને તમે પસઢ કરો. ” આપણા ચરિત્રનાયકે ભક્તિભાવથી ગુરુચરણામાં પ્રણામ કરો શાન્તિથી જવાબ આપ્યા અને પેાતાની મમતા દર્શાવી.
“ સાહેબ ! હું મારવાડ ગૂજરાત જઈ ને ચાલ્યા આવું છું. બધા મુનિરાજોની સમ્મતિ લઈ આવ્યે છું. બધાએ પ્રસન્નતાથી કહ્યુ` છે કે આપજ તે પદને માટે ચેાગ્ય છે.” લાલા ગ’ગારામજીએ બીજા સાધુ-મુનિરાજની સ’મતિ બતાવી.
""
“ લાલાજી ! પાટણ ગયા હતા કે !
“ જી હા ! પાટણ મુનિમહારાજશ્રી કાંતિવિજયજી મહારાજના દર્શન કર્યા. ”
તેમણે શું કહ્યું? ”
તેમણે પોતાની ઇચ્છા મને જણાવતાં કહ્યું કે ‘વધુભવિજયજી’ આ પદને માટે સથા ચાગ્ય છે. તેને માટે તે એ મત છેજ નહિ. જેવા તે અદ્વિતીય ગુરુભક્ત છે, તેવાજ વિદ્વાન અને વક્તા પણ છે. પણ આચાય પદ માટે તેમનાથી દીક્ષા પર્યાયમાં માટા બીજા છે. વળી ગુરુમહારાજના સઘાડાની એકતા મારે મન માટી વાત છે. નકામા વિરાધ થાય અને બે વિભાગ થાય તે બરાબર નથી. વલ્લભવિજયજી પણ એજ ઈચ્છે છે; કારણકે હું તેમની શાસનભક્તિ અને
cr