________________
વતનના સાદ
૨૩
ભામકાના સ્નેહસંભારણા આંખ સામે ખડા થઈ ગયાં. હર્ષાશ્રુના બે બિંદુ ખરી પડચાં. વતનને સાદ હૃદયના પેટાળમાં જાગ્યે અને મન હજારો માઈલનું અંતર વીધી ગુજરાત પહેોંચી ગયું,
આટ આટલાં વર્ષોમાં એક દિવસ, એક રાત્રિ કે એક ઘડી પણ આ પ્યારા વતનના વિચાર પણ નહેાતા આવ્યેા. કેાઇ પળ પણ આવે તલસાટ નહેાતે જાગ્યા.
એક જ પત્રે, એ અક્ષરાએ વર્ષાનાં સ’ભારણાં જગા ડડ્યાં અને જઇ શકાય તે જન્મભૂમિનું ઋણ અદા કરવા જવાના વિચાર આવ્ચે. ૫ જામને જેટેલેા હક છે તેથી જરાએ આઠો હક જન્મભૂમિના નથી જ નથી, એ આજે કાણ જાણે હૃદયના કચા ખૂણામાંથી સ્વયં સ્ફુરણા થઈ આવી. ગુરુદેવના સંદેશ અને ગુરુદેવનુ કાર્ય ગુજરાતમાં પણ થવું જોઇ એ—થશે જ, એ એકજ તમન્નાથી તે વિચારને પુષ્ટિ મળી. વિધિના વિધાન એવાં જ હશે તે !
ગુરુદેવ ! ખીમચંદભાઇ આજે સવારે આવી ગયા છે. લાલા પન્નાલાલજીને ત્યાં ઉતર્યા છે. હુમણાં જ આપના દર્શને આવે છે.” ગાચરી લઈને આવતા એક શિષ્ય
સમાચાર આપ્યા.
‘સાહેબ ! સુખશાતા છે! ” શ્રી ખીમચંદભાઇએ શાતા પૂછી.
“ ધર્મલાભ ! ઘણા
tr
દિવસે ફૂરસદ મળી.
ઘણા વખતથી આવવાની ઈચ્છા હતી પણ ગૃહસ્થીને
કાંઈ ને કાંઈ ઉપાધિ આવ્યા જ કરે. બધાએ સુખશાતા
4(
27