________________
===
=
=
=
NSS,
=
દુષ્કર પરિસહ
દેવા
દેવ! આજે આપના મુખારબિંદ પર અશાંતિ અને મૂંઝવણ કેમ દેખાય છે ! કઈ પ્રસંગ એ બન્ય છે કે સેવકથી કેઈ અવિનય થયે છે ! શું કોઈ પત્રે ચિંતા ઉપજાવી છે કે શરીર પાછું અસ્વસ્થ થયું છે ? ગુરુદેવ, જે હોય તે મને જણાવો. હું આપનું મનદુઃખ નથી જેથી શકતો. ગોચરી લઈને આવેલ મુનિજીએ ચિંતાતુર બેઠેલા ગુરુદેવને પૂછયું
હન ! તારી વાત સાચી છે. બીજું તે કંઈ જ નથી, પણ ગુજરાનવાલાથી આજે એક પત્ર છે તેમજ તાર પણ છે. તેથી જ ભારે મૂંઝવણ ઊભી થઈ છે. ગુરૂવયે ખુલાસો કર્યો.