________________
ક્રાન્તિકારી કે શાંતિકારી
[૩૦] " તમારે ઘેર બંગાળી મહેમાન કેણ આવેલ છે? તેના નામ લખાવે. ” પોલીસે લક્ષ્મીચંદ્રજી ઠઠ્ઠાને બોલાવીને પૂછયું.'
મારે ઘેર તે કઈ મહેમાન જ નથી આવ્યા પછી બંગાળીની તે વાત જ શી કરવી !” લહમીચંદ્રજીએ જવાબ આપ્યો.
શું વાત કરો છે? અમે જોયા છે ને. સ્ટેશનથી તમે તેમની સાથે આવ્યા છે. અમારા સાહેબે તેમને તેમની સાથે જોયા છે, અરે તમે સાહેબને સલામ પણ કરી હતી.”
“ઓહ! સાહેબને ભ્રમ થયો. સમજો, એ તો અમારા જૈન ધર્મના સાધુ મહારાજ છે. તે માથે કશું પહેરતા નથી. પગમાં પણ કશું પહેરતા નથી, માત્ર એક કપડું
ઢે છે. એટલે સાહેબને વહેમ પડ્યું હશે. તે તો અમારા ગુરુદેવ છે. ”