________________
२२८
યુગવીર આચા
વિષે વાત સાંભળી. તે મહારાજશ્રી પાસે ગયા. અને સાધુએ પણ ત્યાં જ બેઠા હતા.
કરી.
re
""
દયાળુ! શું નિર્ણાય કર્યો ? ” બન્નેએ કરી વિનંતિ
(C
હું તમારા આખરી વિચાર જાણવા ઈચ્છુ છું રાત્રે વિચાર તો કર્યો જ હશે ને ? ”
(C
ગુરુવય ! અમે તે આપને ચરણે આબ્બા છીએ. હવે પાછા જવાના નથી. ”
“ ગુરુદયાળ !માફ કરશે. અમારે શ્રાવકાએ તે વચ્ચે ન ખેલવું જોઈ એ. આપ જેવા દયાનિધિને અમારે શું કહે વાનું હોય પણ તૃષાતુરને પાણી, ભૂખ્યાને અન્ન, દુઃખીને દુઃખમુક્ત કરવા તે ધમ છે, પણ આત્માને મુક્તિ માગમાં લગાડવા એ તો મહાન ધર્મ છે. આપ જ એ લાલા કહે છે. આ સાધુએની વ્યાકુળતા જો આપ યા કરે અને અમારી પણ વિનંતિ છે કે એ બન્ને ભાગ્યશાળીને અમૃ તસરમાં જ દીક્ષા આપવી છે. અમે ઉત્સવ કરી આનંદમંગળ કરીશુ લાલા પન્નાલાલજીએ ધન દલાલી કરી.
""
“ લાલાજી ! તમારી મનેકામના પૂરી થશે, તમારા જેવા ધમપ્રેમી સજ્જનાના વચનને માન આપવું જ જોઇએ. તમે પણ નિશ્ચિંત રહે. ”
મધુર વચનો સાંભળતાં જ બન્ને સાધુઓના મન-મયુર નાચવા લાગ્યા. બંધનમુક્તિના આનદ અવર્ણનીય હતા. શ્રાવકજનાને પણ આ પુણ્યકાથી આનંદ થયેા.