________________
२०१
યુગવીર આચાય મેાટા વિદ્વાનોને નિમંત્રણ આપો. તેમાં અમે અમારા પાઠ અતાવીશું, પછી તેમાં હારી જઈએ તે સાત વાર હાર કબૂલ કરવા તૈયાર છું. અહીં હું તે સૂત્ર લઇ ને પણ નથી આન્ગેા, વળી અહીં બતાવવાથી કઇ લાભ પણ નથી.” ખરાખર છે, ખરાબર છે. આપની સૂચના ચેાગ્ય છે. જનતાને પણ જાણ થશે કે કાણુ વીતરાગ ધર્મના સાચા ઉપાસક છે.” શ્રેતાજના બેલી ઊઠયા. સુનમલ તા આ જવાબ સાંભળી ચૂપ થઇ ગયા. તેણે આવા યુક્તિયુક્ત જવાખની આશા રાખી જ નહેાતી. તેની કલ્પનાસૃષ્ટિના હવાઇ કિલ્લા કકડભૂસ કરતા ચૂરેચૂરા થઈ ગયેા.
66
• તા હવે એમજ થશે ” ખેલતા બધા ચાલ્યા ગયા. શાસ્ત્રાને દિવસ નિશ્ચિત થયેા. આખા શહેરમાં જાહેરાત થઈ ગઈ. આસપાસના અનેક લેાકેા શાસ્ત્રાથ સાંભળવા આવવા લાગ્યા.
''
શહેરના આગેવાન લાલા પંજાબરાય, લાલા સીતારામ આદિ પડિતા તથા યતિશ્રી બક્ષીઋષિજી પૂજ સાહનલાલજીની પાસે ગયા.
“ મહારાજ ! આપ શાસ્રાં માં તે પધારશેાને !” ઋષિજીએ પૂછ્યું.
ઋષિજી ! અરે અમારા સવાલને જવાબ તે આપે. વલ્લભવિજયજી મહાનિશીથ સૂત્રમાં પાઠ બતાવે તેને !” સાહનલાલજીએ એજ વાત ફરી સભળાવી.
tr
66
પણ વલ્લભવિજયજી તેા પાઠ બતાવવા તૈયાર છે. ” અક્ષિઋષિએ ખુલાસો કર્યાં.