________________
શાસ્ત્રાર્થ
૨૦૫
પણ તેમના વિનયહીન વર્તન માટે આશ્ચર્ય થયું. સુજનમલને તે કેમ બલવું કે કેમ વતવું તેને ખ્યાલ જ ન રહ્યો અને એકદમ મુખ ધનુષની ટંકાર કરતું પૂજ સેહનલાલજીનું આપેલું બ્રહ્માસ્ત્ર છેડયું. પ્રશ્ન પોપટની જેમ બેલી ગયો, અને હવે શું જવાબ મળે છે, સભામાં કેવી મજાની હાંસી થાય છે તે જોત ઊભે રહ્યો.
તાજને પણ ચમકી ઊઠયા. વ્યાખ્યાનના રસપાનમાં આ કેણ આવ્યો છે, વિનસંતોષી? બધા સમસમી ઉઠયા, જરા ખળભળાટ થઈ ગયે. સ્ત્રીઓ અંદર અંદર વાતે કરવા લાગી. શું થશે તેમ સાધુઓ વિચારવા લાગ્યા.
આપણા ચરિત્રનાયક તે અડગ બેઠા હતા. તેમના મુખારવિંદ પર તે હાસ્ય ચમક્યું. શાંત પ્રશાંતભાવે તેમણે જવાબ આપે.
“ભાવશ્રાવક! તમારે પ્રશ્ન બહુ જ મહત્ત્વને છે, વિચારણીય પણ છે જ. પણ તેનો જવાબ અહીં નહિ. આપી શકાય ? ”
સાંભળ્યું ન સાંભળ્યું ત્યાં તે બેચાર સુર્જનમલના સાગરીતે ઉછળી પડ્યા. “કેમ નહિ! અહીં જ જવાબ આપે, નહિ તે તમે હાર્યા. ”
“ભાઈઓ ! જરા શાન્તિ રાખો. મારો પૂરો જવાબ તે સાંભળો. પછી જેટલે શેર કરેલ હોય તે કશ્તાની તમને છૂટ છે.
જુઓ, એક મોટી સભા કરે. બધા ધર્મના મેટા