________________
યુગવીર્ આચા
તારથી સમાચાર આપ્યા કે અમે સીમલા જઇએ છીએ. આપ ચિ’તા ન કરશે; શાસનદેવ અમારી સહાયતા કરશે. આવું ધમ કાય કાઈ નહિ શકી શકે. જ્યાં આપ જેવા પ્રભાવિક ગુરૂ છે ત્યાં વિઘ્ન કેટલે વખત ટકી શકે !
૨૧૮
"L
પનાલાલજી ! તમે કયાંથી અહી પહોંચી ગયા !” સાહેબે આશ્ચયથી પૂછ્યું.
米
ઃઃ
આપ સાહેબનું એક જરૂરી કાર્યં હતું. અમે પતિયાલા જઈ આવ્યા પણ આપ અહીં હતા તેથી અહી આવ્યા. લાલાજીએ વાત શરૂ કરી.
""
''
એવું મારું શું કામ છે! કહા લાલા પનાલાલજી તમારા કાઇ કેસ છે કે શું !” હસતાં હસતાં સાહેબે મજાક કરી.
66
જી ના ! એવા કાઈ કેસ માટે હું આવું ખરેા ? એક મકાય છે. અમારા ગુરુમહારાજ સામાનામાં છે. અમારા તહેવારના દિવસેામાં એક જલૂસ કાઢવાનુ છે. તેમાં અમારા ભગવાનના રથ કાઢવાના છે. '' લાલાજીએ વસ્તુસ્થિતિ સમજાવી.
“ તે માટે પરવાનગીની શી જરૂર ! વળી મારી મ`જુરી તે માટે તા હાય જ. ધમકા માટે તે મના છે જ નહિ.” સાહેબે પ્રશ્ન કોં.
“ એમ નથી સાહેબ ! સામાનામાં બે પક્ષે છે. અમને લાગે છે કે કદાચ તે લેાકેા તરફથી કાંઈ હરકત થાય