________________
શાસાથ
નહી’જી! એ પાઠસૂત્રમાં છે જ કયાં? ”
“ નથી તેા પછી આપની વાત જ છેને ! આવા અવસર તા આપે હાથથી ન ખાવા જોઈએ. ’
જતા.
((
२०७
“અમે અમારું સ્થાન છેાડી બીજી જગ્યાએ નથી
,,
ઃઃ
પણ મહારાજ ! ધર્મકા માટે જવું અનિવાય છે. અને આ તે એવી જગ્યા છે જ્યાં જવામાં કશું! માધ હાય જ નહિ. વળી પડતાની સભામાં સત્યાસત્યના નિય પણ થઇ જશે. ”
66
અરે, પડિતે
“ એ તેા અધા બટકું રોટલાના દાસ.” સાહનલાલજીએ પડિતાની કીમત આંકી નાખી.
આમાં શું સમજે ! ”
,,
“ પડિતા નથી સમજતા તે ગધેડા ચારવાવાળા કુંભાર સમજે છે ! કયાં વિદ્યા અને વિદ્વાનનું સન્માન કરવાવાળા વલ્લભવિજયજી અને કયાં પડિતાનું અપમાન કરવાવાળા તમે. ”
ગુસ્સામાં કહેતા કહેતા પડિતા ઊભા થઈ ચાલી નીકળ્યા. ઋષિને પણ આવા વર્તનથી દુઃખ થયું.
નિય પ્રમાણે સભા શરૂ થઈ. મહારાજશ્રી તેમના શિષ્યમડળ સાથે આવી પહોંચ્યા. તેમણે તા આવીને મગલાચરણ કરી, વ્યાખ્યાન શરૂ કર્યું. શ્વેતાંબર આમ્નાયની પ્રાચીનતા વિષે દ્રષ્ટાંતો આપ્યાં. મૂર્તિપૂજા વિષેના પ્રાચીન ઉલ્લેખેા, શિલાલેખા અને મથુરાના કંકાલી ટીલા અને