________________
યુગવીર આચા શેાધખાળ વિષે વિવેચન કર્યું. સ્થાનકવાસી સંપ્રદાયના ભાઈએ પણ આવ્યા હતા. તેમણે જોયુ કે તેમના તરફથી હા કેાઈ આવ્યું નથી, તેથી તેઓ ગયા સ્થાનકમાં અને પૂજ સેહનલાલજીને શાસ્ત્રા માટે આવવા વિનંતિ કરી. શું કરવું તેની મુંઝવણ થવા લાગી. શાસ્રા કરવા કે કેમ ! શાસ્ત્રામાં જીત ન થઈ તે ! ન જઈ એ તા ! મને રીતે ભારે વિમાસણ હતી. છેવટે પોતે ન જતાં પોતાના લેાકેાને પ્રસન્ન રાખવા માટે કરમચંદજી નામના સાધુને મેાકલ્યા, મહાનિશીથસૂત્ર પણ આપ્યું.
२०८
વ્યાખ્યાન તે ચાલુ હતું. લેકેએ કરમચંદ્રજી મહારાજને આવેલા જોઈ વ્યાસપીઠ પર આવવા વિન ંતિ કરી પણ ત્યાં ન આવ્યા. આપણા ચરિત્રનાયકે વ્યાખ્યાન અધ કર્યું અને પાતે ઊઠીને શ્રી કરમચંદજી પાસે આવ્યા અને પૂછ્યું: આપ શાસ્ત્રાર્થ માટે આવ્યા છેને! ચાલેા વ્યાસપીઠ પર. ત્યાં શાંતિથી બેસે પછી આપણે આપણું કામ શરૂ કરીએ.”
'
“ અમે શાસ્ત્રાર્થ માટે નથી આવ્યા કરમચંદ ખાલ્યા અને સભા આખી હસી પડી. એક બે ભાઇએ કરમચંદજીની મશ્કરી કરવા લાગ્યા કે તુરત આપણા ચરિત્રનાયકે વાર્યા અને ઠપકા આપ્યા, એટલું જ નહિ પણ અધાને શાંતિ રાખવા સૂચના કરી તથા જણાવ્યું કે ત્યાગીનું અપમાન કરવું એ અનુચિત વ્યવહાર છે. ”
(6
“ અમે તે યતિજીને પાઠ બતાવવા આવ્યા છીએ.” કરમચંદજી ગભરાતા ગભરાતા ખેલ્યા.
99