________________
કtiી આવી જાય છે
ri
Me
છે.
છે
E
DH
રી II
110
u EIBE
s)-
છે.
જામ- MI JAIN
A
ET, TVના મri hindi
સરસ્વતી મંદિરનું બીજારોપણ
[ ૨૫] . “ સજજો ! ગુરુદેવની અંતિમ ભાવના તમે બધા જાણે છે? ગુરુદેવ પ્રતિષ્ઠા કરાવીને લુધિયાના પધાર્યા હતા. એક આર્યસમાજી ભાઈ દર્શનાર્થ મળવા આવ્યા. તેમણે ગુરુદેવને પ્રશ્ન કર્યો. “મહારાજ ! મંદિરો તે આપે આલીશાન બનાવ્યાં પણ હવે શું? ગુરુદેવે જવાબ આપે. ભાઈ હવે સરસ્વતીમંદિરો થશે. દેવમંદિરે ને ઉપાશ્રય પછી જ્ઞાનની પર જોઈશે ને! પણ ગુરુદેવ તે પિતાની ભાવને પૂરી ન કરી શક્યા. તેમની અંતિમ ભાવનાને