________________
યુગવીર આચાય
મહારાજ શ્રી કુશલવિજયજી, મુનિશ્રી ચારિત્રવિજયજી, મુનિશ્રી પ્રમોદવિજયજી, મુનિશ્રી હરવિજયજી અને મુનિશ્રી ઉતવિજયજી તથા સ્વામીજી શ્રી સુમતિવિજયજી આદિ મુનિગણને આગ્રહ હતું કે આપે જ આચાર્યપદ ગ્રહણ કરવું. તેમની સૂચના હતી કે ગુરુદેવની પણ તેજ ઈચ્છા હતી.
સાહેબ ! આપ બધા આમ આગ્રહ કરો તે બરાબર નથી. આપ તે બધા પરિસ્થિતિ જાણે છે. આપણે કામથી કામ છે કે નામથી. ગુરુદેવને બગીચે તે હું સંભાળી રહ્યો છું. તમે મને બધી નાની મોટી બાબતમાં સાથ આપી રહ્યા છે તે મને આ બાબતમાં પણ સાથ આપે. તેમાં જ મારી તમારી શોભા છે.” આપણું ચરિત્રનાયકે બધા વડીલને સમજાવ્યા.
આપણું ચરિત્રનાયકે પિતે સમ્મતિ પત્ર તૈયાર કર્યું, તેમાં પહેલી સહી પિતે કરી. બીજા બધાની સહી કરાવી અને તે પત્ર શ્રી કાન્તિવિજયજી મહારાજની પાસે પાટણ મોકલી આપે.
સંમતિ પત્ર પહોંચતાં જ સં. ૧૫૭ના માહ સુદી ૧૫ ના દિવસે પાટણમાં શ્રી કમલવિજયજી મહારાજશ્રીને સૂરિપદ પ્રદાન કરવામાં આવ્યું.
શ્રી કમલવિજ્યજી મહારાજશ્રીની હાર્દિક ઈચ્છા હતી કે આ પદવી પ્રદાન સમયે આપણા ચરિત્રનાયકને ઉપાધ્યાય પદવી આપવામાં આવે. તે વિષેને પત્ર પણ તેમણે લખાવ્ય પણ આપણા ચરિત્રનાયક તે કઈપણ પદવી લેવા ઈચ્છતા જ નહોતા.