________________
શાસ્ત્રાર્થ
ર૦૧
“સાહેબ, અભ્યાસ તે નથી પણ ઘણાં શાસ્ત્રો સાંભળ્યાં છે.”
“તે તે પછી શાસ્ત્રો વિષેની ચર્ચાને તમને અધિકાર નથી. બોલે બીજી શી શંકા છે?”
“મંદિરો બંધાવવામાં પણ પાપ તો લાગે જ ને?”
સ્થાનક બનાવવામાં પાપ લાગે તે મંદિર માટે પણ લાગે. પા આ શંકાઓ તે તમે શા ઉપરથી કહો છો તે સમજાતું નથી.” મહારાજશ્રીએ મર્મની વાત પૂછી.
સાહેબ ! આપ અમારા પૂજ્યશ્રી સોહનલાલજીની સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર હે તે હું તેમને બોલાવું.”
પછી?”
“જે તે હારી જાય તો હું શ્વેતાંબર બની જઈશ અને જો તમે હારી જશે તે આપે સ્થાનકવાસી બની
” ફરજનમલે શરત કરી. “શરત તે પળાશેને? ” “જરૂર ! જરૂર ! તેમાં શંકા શી?”
તેને માટે જમીનદાર કેણ થાય છે? “જરૂર હશે તે જામીન આપીશ.”
તે કરે તૈયારી ને તમારા પૂજ્યશ્રીને જરૂર બોલાવી લાવે.”
“હું જાતે જ જાઉં છું ને પરમ દિવસે તે આવી જશે.”