________________
સરસ્વતી મ`દિરનું ખીજારે પણ
પણ શ્રીસંઘનું ઉચિત આચરણ છે.
'
( ૫ ) પર્યુષણામાં કલ્પસૂત્રની બેલી અને જ્ઞાનપ`ચમી વગેરેની જે ઉપજ થાય તે · શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ ’કુંડમાં આપવી જોઈ એ.
૧૯૫
ચાતુર્માસ આદિમાં સાધુ મુનિરાજોના દશનાથ જે શ્રાવકા આવે છે તે જેમ જિનમંદિરમાં યથાશક્તિ દાન આપે છે તેમ · શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ ’ના નામે પણ યથાશક્તિ દાન આપે.
6
આજથી ચાલીસ વર્ષ પહેલાં કરેલી નાની એવી ચેાજના કાળક્રમે કેવી ફળદાયી બની છે તે આપણી જૈનસમાજની સંસ્થાઓના ઈતિહાસ કહે છે. મહાપુરુષા, જ્ઞાનીજના અને આધ્યામિક આત્માની દૃષ્ટિ કેટલી વિશાળ અને કેટલી સવ'તામુખી હોય છે તે આ યેાજના અને તેના વિકાસ પરથી જોઈ શકાય છે. જૈનસમાજના ઉત્થાનમાં અને નવુંવિધાનમાં શિક્ષણ સંસ્થાઓના કેવા માટો ફાળો છે અને એ શિક્ષણ સસ્થાએના પ્રણેતાજ આદ્યદ્રષ્ટા આપણા ચિત્રનાયક હતા તે કહેતાં આનદ્રઊમિ થાય છે. કેટકેટલી જ્ઞાનની પર એ મહાપુરુષની પ્રેરણાથી હિંદભરમાં આજે છે તેની નોંધ તે હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું. આજે પણ એ પુણ્યપુરુષ સમાજ કલ્યાણના અવિરત ચિંતન, મનન અને કાર્યની સાધનામાં પેાતાના જીવનની ધન્ય પળેા ગુરુદેવના હર્યાભર્યા લીલમલીલા બગીચા પંજાખમાં ગાળી રહ્યા છે એ જોઈ કેાને માંચ નહિ થાય !
૧૯૫૭ નુ પંદરમું ચાતુર્માસ અમૃતસરમાં પૂર્ણ કર્યું.