________________
જનતાને પ્રેમ શંકા છે. બીજી શંકાનું સમાધાન તે કદાચ આપની પાસેથી મળી રહેશે.
અહો ! બસ ! આ કાંઈ બહુ રહસ્યપૂર્ણ શંકા નથી. જુઓ ઈશ્વર તે મારા, તમારામાં, પ્રત્યેક મનુષ્ય, પ્રાણી, પક્ષી, જીવજંતુ અને વનસ્પતિ, પાણી, અગ્નિ, અને વાયુ માટી તમામમાં વ્યાપક છે. આત્મા એજ પરમાત્મા અને આ જીવ તેજ આત્મા. મનુષ્ય પોતાના આત્માને વિકાસ સાધી કર્મક્ષય કરી પૂર્ણતા પ્રાપ્ત કરી મેક્ષ મેળવે છે અને એજ મારા તમારા જીવનનું ધ્યેય છે. આપણે પોતાના ધ્યેયને સાધવા શુદ્ધ રાગદ્વેષ રહિત વીતરાગ આત્મા પરમાતમાના આલંબનની જરૂરત પડે અને એ જે આલંબનીય શુદ્ધ આત્મા–પરમાત્મા એજ ઈશ્વર માનવાને વ્યવહાર છે.”
આપજ મારા ગુરુ ! આવી સ્પષ્ટતાથી અને સરળતાથી, પ્રેમથી અને શાંતિથી તો કોઈ સમજાવે જ નહિ. હું તે કૃત્યકૃત્ય થયે. માફ કરે, હું તે માનતા હતા કે આ ભાવડાના સાધુ (ભાવડા–જેન) શું જવાબ આપી શકશે. બેઅદબી માફ કરે. હું તે આપને ત્રણ થયે છું.”
૫૫નાખામાં લાલા ગણેશદાસ તથા લાલા જવંદામલજીએ બ્રહ્મચર્યવ્રત પચ્ચખાણ આદિને બહુ સારો લાભ લીધો.
૫૫નાખાથી વિહાર કરી કિલાદીદારસિંહ નામના ગામે પધાર્યા. અહીં લાલા મઈયાદાસજીની સારી લાગવગથી તેમની સાથે ઘણું ભાઈ એ વ્યાખ્યાનમાં આવતા. એક વખત આ મધુર વ્યાખ્યાનનું જે કઈ પાન કરી જતા તે વારંવાર આવી